Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

અમને પુરો ભરોસો છે કે દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે :રાહુલ ગાંધી

નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે અમને પુરો વિશ્વાસ છે કે  દેશના પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે. અને સામાન્ય નાગરીકના મગજમાં આ વાત બરાબર બેસી ગયેલ છે કે દેશના ચોકીદાર ચોર છે. એમણે કહ્યુ  કે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિને  દેશના પ્રધાનમંત્રીને ચોર બતાવેલ છે પરંતુ તે આ મામલે ચુપકીદી સેવી રહ્યા છે.

(12:47 pm IST)