Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

સમાજવાદી પરિવારમાં કલહને કારણે આ વર્ષે સૈફઈ મહોત્સવ નહીં ઉજવાઈ

નવી દિલ્હી ;ગયાવર્ષની માફક સૈફઈ મહોત્સવ વર્ષે પણ નહિ મનાવાય તેમ મનાય છે સમાજવાદી પરિવારમાં આંતરકલહને કારણે મહોત્સવ ટાળી દેવાયો છે વર્ષની 26મી ડિસેમ્બરથી શરુ થનારા સાંકૃતિક મહોત્સવ નહીં ઉજવવાથી સ્થાનિક લોકોમાં નિરાશા છે

(11:46 pm IST)