Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ બી,એલ,જોશીનું હૃદયરોગના હુમલાથી નિધન :82 વર્ષીય જોશીને 20 દિવસ પહેલા એમ્સમાં દાખલ કરાયા હતા :

ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ બનવારીલાલ જોશીનું શુક્રવારે સાંજે એમ્સમાં હૃદયરોગના હુમલો આવતા નિધન થયું છે 82 વર્ષીય જોશી કેટલાય રાજ્યોના રાજ્યપાલ રહી ચૂકયા છે પૂર્વ પોલીસ અધિકારી જોશીને 20 દિવસ પહેલા એમ્સમાં દાખલ કરાયા હતા જેનું શુક્રવાર સાંજે નિધન થયું છે

(11:22 pm IST)