Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

યુએસની ભારત અને પાકિસ્તાનને અપીલ : સ્થિતિને વધારે બગડવા ન દો

સંયુકત રાષ્ટ્ર (યુએન) ના મહાસચિવ એંટોનિયો ગુટરેશના પ્રવકતા સ્ટેફાન ડુજેરિકએ પુલવામા આતંકી હુમલાને લઇ ભારત અને પાકિસ્તાનને અપીલ કરી છે કે તે સંયમથી વર્ર્તે અને સ્થિતિને વધારે બગડવા ન દયે. એમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાનૂનોને લઇ જવાબદારી નકકી થાય અને આતંકી હુમલા માટે જવાબદાર લોકોને સજા અપાવે.

 

(12:00 am IST)