Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

વડાપ્રધાનને રીસેપ્શનનું આમંત્રણ આપતું નવદંપતિ

મુંબઈના રિસેપ્શનમાં દિગ્ગજ સ્ટાર ક્રિકેટરો - ખેલાડીઓ હાજરી આપશે

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રીસેપ્શનનં આમંત્રણ આપ્યુ હતું. પીએમઓ ઈન્ડિયાએ વિરાટ- અનુષ્કાની તસ્વીર સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. વડાપ્રધાન મોદીએ લગ્નની શુભેચ્છા પાઠવી હતી. આજે રાત્રે દિલ્હીમાં રીસેપ્શન રાખવામાં આવેલ છે. જયારે બીજુ રીસેપ્શન ૨૬મીએ મુંબઈમાં યોજાશે. જેમાં સચિન, યુવરાજ, ભજ્જી, રોહિત શર્મા, ધોની, બીગ બી, શાહરૂખ, આમિર વિ. હાજર રહેશે.

(11:24 am IST)