Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

એનકાઉન્ટર પહેલા મીડિયાને નથી બોલાવ્યાઃ અલીગઢ પોલીસ

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એનકાઉન્ટર  દરમ્યાન  ર બદમાશોને મારી નાખવાના મામલે વરિષ્ટ પોલીસ અધિકારી (એસઅસપી) અજયકુમાર સાહનીએ કહ્યું કે મિડીયાને બોલાવવમાં આવેલ પરંતુ એનકાઉન્ટર શરૂ થયા પહેલા બોલાવવામાં આવ્યા છે તે વાત ખોટી છે. એમણે કહ્યું કે આવા આરોપ લગાવવાવાળા લોકોએ પુરતા પુરાવા સાથે સામે આવવું જોઇએ.

(12:09 am IST)