Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

જેટ એરવેજના કર્મચારીઓને જલ્દી મળી જશે વિમાનન ઉઁદ્યોગમાં નોકરી : જયંત સિન્હાનો આશાવાદ

નાગરિક ઉડ્ડયન રાજયમંત્રી જયંત સિન્હાએ કહ્યું છે કે  વિમાનન ઉદ્યોગ હવે વિકસિત થઇ રહ્યો છે. અને જેટ એરવેજના યોગ્ય અને પ્રતિભાશાળી કર્મચારીઓને જલ્દી નોકરીઓ મળવાની ઉમ્મીદ છે. આ મામલામા સરકારના હસ્તક્ષેપ પર એમણે કહ્યું સરકાર ત્યારે હસ્તક્ષેપ કરે છે જયારે વ્યવસ્થા સંબંધી જોખમ હોય છે જેટ એરવેજના મામલામાં આવું જોખમ નથી.

(12:00 am IST)