Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

સંકટ સમયે જ લોકો મંદિરે જાય છેઃ પ્રિયંકાના મંદિર દર્શન પર રામગોપાલ યાદવ

સસમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવએ કહ્યું છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી દ્વારા મંદિરોના દર્શન અંગે કહ્યું છે કે મંદિરમાં માણસ ત્યારે જાય છે જયારે પોતાને સંકટમાં સમજે છે. કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં સંકટમાં જ છે પ્રિયંકા ગાંધીની ૩ દિવસીય ઉતરપ્રદેશ યાત્રા બુધવારના વારાણસીમાં પુરી થઇ.

(10:08 pm IST)