Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

નોટબંધીએ ટેક્ષ આતંકવાદ પેદા કર્યો : યશવંતસિંહાએ ફરી એકવાર 'મનસ્વી નિર્ણયો'ની ઝાટકણી કાઢી

સિંહાએ કહ્યુ કે દિલ્હીમાં ૧૬મી સદીમાં એક રાજા થઈ ગયા જેમણે પોતાની રાજધાની દિલ્હીથી ખસેડીને દોલતાબાદ લઈ ગયા હતા, પરંતુ આપણે ભૂલી ગયા છે આ રાજાએ પોતાના શાસનકાળમાં નોટબંધી લાગુ પાડી હતી અને આ રાજાએ જે ભૂલ કરી હતી તેને દોહરાવવા આપણે પાંચ સદી પાછળ ચાલ્યા ગયા

(4:18 pm IST)