Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

૯૧ અબજોપતિ દેવાળીયાઓને 'નો-ફલાય' ઝોનમાં મૂકી દેવાશે

રાજકોટ : મોદી સરકાર ટૂંક સમયમાં જ દેશના ૯૧ દેવાળીયા અબજોપતિ બીઝનેસમેનોને 'નો ફલાય' ઝોનમાં મૂકી દેશે. જેથી નિરવ મોદી ટાઇપના કૌભાંડીયાઓ ભાગી ના જાય. ૪૦૦ જેટલી દેવાળુ જાહેર કરનાર કંપનીઓમાં તેમના ડાયરેકટર કે માલિક તરીકેના રોલને કારણે સરકાર આવા ૯૧ અબજોપતિઓને વિદેશ જવા માટે પ્રતિબંધિત કરવા વિચારી રહ્યા છે.

(3:07 pm IST)