Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

પશ્ચિમ બંગાળમાં હિંસક માહોલથી ઉદ્યોગપતિઓ આવતા નથી

નાણામંત્રી સીતારમણનું વર્ચ્ચુઅલ રેલીને સંબોધન

કોલકતાઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્ર્મલા સીતારમને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર રાજયને પાછળ ધકેલવા અને કેન્દ્રથી મળતા લાભથી જનતાને વંચીત રાખવાનો આરોપ લગાડેલ. મોદી સરકાર-૨ના એક વર્ષ પુરા થવાની કોલકતામાં આયોજીત વર્ચ્ચુઅલ રેલીને સંબોધતા સીતારમણે પશ્ચિમ બંગાળમાં હિંસક માહોલના કારણે ઉદ્યોગપતિઓ ન આવતા હોવાનો દાવો કરેલ.

(2:57 pm IST)