Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અમિતભાઈ શાહના નિવેદન પર 'આપ'નો પલટવારઃ અનલૉકથી વધ્યા કેસ

લૉકડાઉન હટવાના કારણે કેસ ઝડપથી વધ્યા છે. જેને રોકવા માટે કેજરીવાલ સરકારે દરેક જરૂરી પગલાં લીધા

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ ગૃહમંત્રી અમિત ભાઈ શાહના એ નિવેદન પર પલટવાર કર્યો છે જેમાં તેમણે કહ્યુ હતુ કે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નિવેદનથી દિલ્લીમાં ડર પેદા થયો અને પીએમ મોદીએ તેમને દિલ્લીની મદદ કરવા કહ્યુ હતું

 આપ મુજબ લૉકડાઉન હટવાના કારણે કેસ ઝડપથી વધ્યા છે. જેને રોકવા માટે કેજરીવાલ સરકારે દરેક જરૂરી પગલાં લીધા. સ્થિતિ બેકાબૂ થવા પર જ કેન્દ્રની મદદ માંગવામાં આવી.હતી 

(12:00 am IST)