Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ભારત સાથે અથડામણ પછી ચીન તેના સૈનિકોને તાલીમ આપવા સરહદે માર્શલ આર્ટ ટ્રેનર મોકલશે

ચીને કહ્યું છે કે 20 માર્શલ આર્ટ ટ્રેનર્સને ચીનના સૈનિકોને તાલીમ આપવા માટે તિબેટીયન સરહદે મોકલી રહેલ છે.
આ નિર્ણય માટે કોઈ સત્તાવાર કોઈ કારણ આપવામાં આવ્યું નથી, પરંતુ ચીની સરહદ દળો સાથેના અથડામણમાં ઓછામાં ઓછા 20 ભારતીય સૈનિકો માર્યા ગયા પછી આ પગલું આવ્યું છે. 1996માં થયેલા કરાર હેઠળ, આ વિસ્તારમાં બંને તરફથી બંદૂકો અથવા વિસ્ફોટકો લઇ જઇ શકાતા નથી. ચીને પણ જાનહાની સહન કરી છે પણ કોઈ માહિતી જાહેર કરી નથી, જ્યારે ભારતનું કહેવું છે કે તેના 76 સૈનિકો ઘાયલ થયા છે

(12:00 am IST)