Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

પાલઘર મોળ લિંચિંગ કેસઃ સીબીઆઇ તપાસની માંગવાળી અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં ર અઠવાડિયા માટે સુનાવણી સ્થગિત

મુંબઇઃ બોમ્બે હાઇકોર્ટએ સુપ્રિમ કોર્ટના વકીલ અલમ આલોક શ્રી વાસ્તવ દ્વારા અરજી પર સુનાવણી બે અઠવાડીયા માટે સ્થગતિ કરી દીધી છે. અરજીમા પાલઘર મામલામાં સીબીઆઇ તપાસની માંગ કરવામા આવી છે મામલાની આગામી સુનાવણી હવે પ જૂનના થશે.

(9:56 pm IST)