Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

સિંધીયા સાથે બદલો લેવા પ્રશાંત કિશોરે દોર સંભાળ્યા

મધ્યપ્રદેશની ૨૪ બેઠકો જીતી લેવા વ્યુહ

ભોપાલઃ ટુંક સમયમાં મધ્યપ્રદેશમાં ઉપચૂનાવ આવી રહયા છે. ૨૪ કોંગી ધારાસભ્યોના બળવાના પગલે તેમના રાજીનામા પડયા હતા.

દરમિયાન વિખ્યાત ચૂંટણી રણનીતીકાર અને ગત વિધાનસભામાં કોંગ્રેસને સતા સુધી પહોંચાડનાર પ્રશાંત કિશોરને ૨૪ પેટા ચૂંટણી માટેનું પ્રચાર સુકાન સોંપ્યું છે. તેમણે ભોપાલને બદલે ગ્વાલીયરમાં વોર રૂમ ખોલવાનું નકકી કર્યું છે.

કોંગ્રેસ હવે માધવરાવ સિંધીયાની વિરૂધ્ધ અતી મજબુત ઉમેદવારો ઉભા રાખવા આગળ વધી રહયા છે. (૪૦.૪)

(11:21 am IST)