Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કોંગ્રેસનું કામ ઉલઝાવવુ, બીજેપીનું કામ સુલઝાવવું: કેન્‍દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની ટિપ્‍પણી

કેન્‍દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદએ રવિવારના ઝારખંડમાં કહ્યું કે કોંગ્રેસનુ કામ ઉલઝાવવાનુ છે અને બીજેપીનુ કામ સુલઝાવવાનું છે.

એમણ કહ્યું ઝારખંડ પણ એક ઉદાહરણ છે લોકોની ભાવનાઓને ધ્‍યાનમાં રાખતા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીએ ઝારખંડ બનાવ્‍યુ જયારે ઝારખંડએ એક અલગ રાજય બની ગયુ તો કોંગ્રેસએ રાજયને અસ્‍થિર બનાવી દીધુ

(11:52 pm IST)