Gujarati News

Gujarati News

News of Sunday, 28th July 2019

દિલ્લીમાં ઘરમા મારામારી પછી આઇઆઇટી દિલ્લી પરિસરમાં કર્મચારી, પત્ની, અને માતાએ કરી આત્મહત્યા

      આઇઆઇટી દિલ્લીના પરિસરમાં લેબ ટેકનીશ્યન અને એમની પત્ની અને માતાએ આત્મહત્યા કરી લીધી છે.

        વરિષ્ઠ પોલીસ અધિકારીએ બતાવ્યુ કે એમને ઘરમાં મારામારી થયાની જાણકારી મળી હતી અને જયારે પોલીસ કર્મી ઘટના સ્થળ પર પહોચ્યા તો ત્રણેય લોકો પંખા પર લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.  જો કે પોલીસએ ઘટના સ્થળેથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. કર્મચારીના ફેબ્રુઆરીમાં લગ્ન થયા હતા.

(12:00 am IST)