Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

અફસરોને કહ્યું કે દુર્ગાપુજાનો નહી મુહર્રમ ના જૂલૂસનો સમય બદલોઃ ઉતરપ્રદેશના સીએમયોગી આધિત્યનાથ

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કહ્યુ છે કે અફસર એમની પાસે પૂછવા આવ્યા હતા કે દુર્ગાપૂજા અને મહુર્રમના જૂલૂસનું આયોજન એક સાથે કેમ થશે. યોગીએ કહ્યું મે કહ્યું કે પૂજાનો સમય આગળ-પાછળ નહી થાય જયારે માની પૂજા થવાની હશે ત્યારે જ થશે સમય બદલવો છે તો મુહુર્રમનો જૂલૂસનો બદલો.

(11:42 pm IST)