Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

હવે પછીની ચૂંટણીઓમાં નોટબંધીઅને જીએસટી મુદો નહી બને

નવી દિલ્હી : ગુજરાતની ચૂંટણીઓમાં નોટબંધી અને જીએસટીના મુદાનું સુરસુરીયુ થઇ જતા ભવિષ્યમાં યોજાનારી કોઇપણ ચૂંટણીમાં આ બંને મુદાઓને કોઇપણ પક્ષ નહિ ચગાવેઃ આ બંને મુદાને કોંગ્રેસે ગુજરાતમાં ચગાવ્યો હતો પરંતુ મતદારો ઉપર કોઇ અસર પડી ન હતીઃ સરકારે જીએસટીમાં અનેક ફેરફારો કર્યા છે અને રાહતો પણ આપી છે જેને કારણે આ મુદો ચૂંટણીમાં બેઅસર રહ્યો છે.

(3:30 pm IST)