Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

પાકિસ્‍તાનની જેલમાં પૂરાયેલા ૯૯૬ વિદેશી નાગરિકોમાં ૫૨૭ ભારતનાઃ મોટાભાગના ભારતીય કેદીઓ માછીમાર હોવાનો ખુલાસોઃ જુદા જુદા ૧૦૦ જેટલા દેશોમાં આતંકવાદ, ડ્રગ સ્‍મગલીંગ, માછીમારી, ઘૂસણખોરી, સહિતના આરોપોસર જેલમાં પૂરાયેલા પાકિસ્‍તાની નાગરિકોની સંખ્‍યા ૯૪૭

લાહોરાઃ પાકિસ્‍તાનની જેલમાં જુદા જુદા કારણોસર રાખવામાં આવેલા ૯૯૬ કેદીઓમાં ૫૨૭ ભારતીયો છે. જેમાં મોટા ભાગના માછીમારો છે જયારે આતંકવાદ, ઘૂસણખોરી, માછીમારી, મર્ડર, ડ્રગ સ્‍મગલીંગ સહિતના આરોપોસર પાકિસ્‍તાનના ૯૪૭૬ નાગરિકો ૧૦૦ જેટલા દેશોની જેલમાં કેદ છે તેવું  પાકિસ્‍તાન સત્તાવાળાઓએ સમાચાર સૂત્રોને જણાવ્‍યું હતું.

 

(9:23 pm IST)