Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

બધું જ ફ્રી કરવાથી જો ચૂંટણી જીતી શકાય તો કેજરીવાલ દરેક વસ્તુ મફત કરી દે : કેન્દ્રીય મંત્રી હરદીપપુરીની સટાસટી

      

કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ  કહ્યું કે જો બધુ ફ્રી કરવાથી ચૂંટણી જીતી શકાય તો  દિલ્હીના  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દરેક ચીજ મફત કરી દયે.

પુરીએ આગળ કહ્યું કોઇને તે પુરી રીતે મફત કરી દે છે કોઇની  કીંમત અર્ધી કરી દયે છે જયારે તમે પુછશો કે પૈસા કયાંથી આવી રહ્યા છે તો તે કહેશે કે ભ્રષ્ટાચાર છે.

પુરીએ કહ્યું દિલ્લી મેટ્રો સારી મેટ્રો વ્યવસ્થાઓમાંથી એક છે, દિલ્લી મેટ્રો ન કેવલ સસ્તી  પણ પ્રભાવી પણ છે.

 

(11:44 pm IST)