Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જનતાની માફી માંગે રાહુલ ગાંધી, મધ્યપ્રદેશમાં કર્જ માફીનો વાયદો પુરો ન થયોઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી દિગ્વિજયસિંહની સટાસટી

 મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના ભાઇ અને રાજયના ધારાસભ્ય લક્ષ્મણસિંહએ કહ્યું છે કે ૧૦ દિવસમાં ખેડૂતોની કર્જમાફીનો વાયદો પુરો થયો નથી.

        આ માટે રાહુલ ગાંધીએ લોકોની માફી માંગવી જોઇએ એમણે કહ્યું રાહુલએ બતાવવું જોઇએ કે કયાં સુધીમા કર્જમાફી થશે જેથી અમે અમારા નિર્વાચન ક્ષેત્રમાં છાતી તાણીને જઇ શકીએ. ૧૦ મહિના થયા રાહુલ ગાંધી કેમ ન આવ્યા.

(12:00 am IST)