-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Monday, 20th August 2018
બચાવ અભિયાનમાં મદદ કરનાર માછીમારોનું સન્માન કરશે કેરળ સરકાર
કેરળના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં માછીમારોએ અભૂતપૂર્વ યોગદાન આપેલ છે. આ કાર્યની કદરરૂપે મુખ્યમંત્રી કાર્યાલયની યાદીમાં દરેક નાવ વાળાને તેમના કાર્ય બદલ પ્રતિદિન રૂા. ૩૦૦૦ ચૂકવવામાં આવશે. બચાવ કાર્ય અભિયાન દરમ્યાન નાવને નેકસાન થયું હશે તો તેનો મરામતનો ખર્ચ પણ સરકાર ભોગવશે.
(10:50 pm IST)