Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

નેપાળ પોલીસે ભારતીય નાગરિકો ઉપર ગોળીબાર કર્યો

ઘાંઘા બનેલા નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલિએ સરહદ ઉપર ભારતીય નાગરિકો ઉપર ગોળીબાર કરાવ્યો ? ભારત અને નેપાળની કિશનગંજ  સરહદ ઉપર નેપાળની પોલીસે ભારતીય નાગરિકો ઉપર ગોળીબાર કરતા એકને ઈજા થઈ છે. નેપાળમાં વડાપ્રધાન ઓલીની હકાલપટ્ટી તોળાઇ રહી છે ત્યારે તેમનું આ દુઃસાહસ હોવાનું પણ કેટલાક વર્તુળો માની રહ્યા છે

(12:00 am IST)