Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ચીન જેવા ગંભીર મામલા પર કેન્દ્રની બીજેપી સરકાર દેશથી ખોટુ કેમ બોલી રહી છે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની પ્રતિક્રિયા

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહએ કહ્યુ પહેલા કહેવામા આવ્યુ કે આપણા ત્રણ જવાન શહીદ થયા ફરી બતાવ્યુ કે ૨૦ જવાન શહીદ થયા છે આપણા કોઇ જવાન ચીનના કબજામાં નથી કાલે જાણકારી મળી કે ૧૦ જવાનોને ચીનથી છોડાવ્યા આવા ગંભીર મામલા પર કેન્દ્રની બીજેપી સરકાર દેશથી ખોટુ કેમ બોલી રહી છે.?

(12:00 am IST)