Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ઉતરપ્રદેશમાં કોરોનાના ભમરડાએ ગતિ પકડી ૨૪ કલાકમાં ૮૧૭ નવા કેસ નોંધાયા

લખનૌઃ છેલ્લા ૨૪ કલાકમાં ૮૧૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા કુલ એકટીવ કેસ ૬૦૯૨  છે ડીસ્ચાર્જ લોકોની સંખ્યા ૯૯૫ અને કોરોનાથી મરવા વાળાની સંખ્યા ૫૦૭ છે આ જાણકારી યુપીના સ્વાસ્થ્ય સચિવએ આપી છે.

(12:00 am IST)