Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

શહીદ કરકરેનું અપમાન કરનારા સત્તામાં આવશે તો કોંગ્રેસ જવાબદાર હશેઃ 'આપ'

આપ પ્રવકતા સંજયસિંહએ કહ્યું છે કે શહીદ હેમંત કરકરે જેવા યોદ્ધાઓની શહાદતનું અપમાન કરવાવાળી પાર્ટી (બીજેપી) ની ફરી સરકાર બની તો કોંગ્રેસ જીમ્મેદાર હશે. કોંગ્રેસથી ગઠબંધન ન હોવા પર દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે કોંગ્રેસએ હરિયાણામાં 'આપ' થી ગઠબંધનને લઇ ટાઇમ પાસ કર્યો અને ફકત દિલ્હીમાં ગઠબંધન ઇચ્છે છે.

(11:45 pm IST)