Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

બિનઅનામત આયોગ માટે રૂ.પ૦૬ કરોડની જોગવાઇ

ગાંધીનગર ર૦ : રાજયના અનામત વર્ગો જેવા કે, પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક, લોહાણા, સોની, ખમાર, મહેશ્વરી વગેરે અંદાજે પ૮ જેટલી જ્ઞાતિઓના શૈક્ષણિક તથા આર્થિક રીતે નબળા કુટુંબોના સર્વાગી ઉતકર્ષ માટે ગુજરાત આવેલ છ, જેના માટે રૂ.પ૦૬ કરોડની વિશેષ જોગવાઇ કરવામાં આવી છે.

નવરચિત બિન-અનામત આયોગ માટે જોગવાઇ રૂ. ૧.ર૮ કરોડ

(4:10 pm IST)