Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

૨૦૧૯ લોકસભાની ચૂંટણી પહેલા મોદી પ્રધાનમંડળમાં તોળાઈ રહેલા ફેરફારો : કેટલાકના ખાતા ફરશે: અમુકને વધારાના ખાતા સોંપાશે: પૂર્વ સીએમનો સમાવેશ થવાની ચર્ચા

 નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઝડપભેર પ્રધાન મંડળમાં ફેરફાર કરી રહ્યાનું જાણવા મળે છે.

     ચૂંટણી પહેલા હાથ ધરાનાર ફેરફારો અંગે ભારે ચર્ચા છે.

     ૩ થી ૫ પ્રધાનોના ખાતાઓ બદલવામાં આવે અને એકથી બે પ્રધાનોન વધારાના ખાતાઓનો હવાલો સોંપાય તેવી શકયતા પણ છે.

      તો એકાદ પૂર્વ મુખ્ય મંત્રીનનો  ઉમેરો થાય અને શપથ લેવડાવાય તેવી સંભાવના છે.

       રવિશંકર પ્રસાદને માહિતી અને પ્રસારણનો વધારાનો હવાલો સોંપવામાં આવશે.

(10:02 pm IST)