Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

તાજેતરમાં અનેક દિગ્ગજોના મુકુટ રોળાયાઃ વધુ બે ટાયકૂનન ભોંય ભેગા થવા તૈયારી

નવી દિલ્હીઃ તાજેતરમાં  અનિલ અંબાણી (આરએડીએજી),  શશી રૂઇયા (એસ્સાર),  રાણા કપુર (યસ બેંક),  નરેશ ગોયલ (જેટ એરવેઝ),  સીંઘ બ્રધર્સ (રેનબક્ષી),  વિજય માલ્યા (કીંગ ફીશર),  વાધવાન (ડીએચએફએલ),  થાપર (સીજી પાવર) ઉપરાંત વધુ બે ઉદ્યોગજગતના માંધાતાઓના તાજ રોળાઇ જાય તેવા નિર્દેશો

''ન્યુઝ ફર્સ્ટે'' આપ્યા છે

(4:10 pm IST)