Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

અમૃતસર ગ્રેનેડ હુમલોઃ સી.એમ.ની મુલાકાત પહેલા રેડ કાર્પેટ પાથરવામા આવી ઃ ત્યારબાદ તેને હટાવાઇ

અમૃતસર પ્રશાસનએ નિરંકારી ભવન પર થયેલ ગ્રેનેડ હુમલા બાદ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહની મુલાકાત વખતે ઘટના સ્થળ પર તેમના સ્વાગત માટે પાથરવામા આવેલ રેડ કાર્પેટ દુર કરવામા આવેલ, જયાં રેડ કાર્પેટની જગ્યાએ ઘટના સ્થળે ગ્રીન કાર્પેટ પાથરવામા આવેલ. આ ગ્રેનેડ હુમલામાં ૩ વ્યકિતના મોત થયેલ.

(11:37 pm IST)