Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિરડીમા સાંઇબાબા સમાધિ શતાબ્દિ સમારોહ સમાપન સમયે ૪ યોજનાઓનો શિલાન્યાસ કર્યો

મહારાષ્ટ્રના શિરડીમાં પ્રધાનમંત્રી મહારાષ્ટ્રના શિરડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંઇબાબાની સમાધિ શતાબ્દી સમારોહના સમાપન સત્ર દરમ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના અંતર્ગત ર.૪૪ લાખ પરિવારોને એમના ઘરની ચાવી સોંપેલ. પ્રધાનમંત્રીએ સાંઇબાબા મંદિરે દર્શન કર્યા કોમ્પ્લેકસમા શ્રી સાઇબાબા એજયુકેશન કોમ્પલેક્ષ નોલેજ પાર્ક  અને ૧૦ મેગાવોટ સોલર વિભાગનો શિલાન્યાસ પણ કર્યો.

(12:20 am IST)