Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

બિહારમાં વરસાદ દરમ્યાન વિજળી પડવાથી ર૪ કલાકમાં ૧૮ લોકોના મોત

બિહારમાં વરસાદ દરમ્યાન વિજળી પડવાથી ર૪ કલાક દરમ્યાન ૧૮ લોકોના મૃત્યુ થયા છે.

આપદા પ્રબંધન વિભાગની બુધવારના મળેલી જાણકારી મુજબ વિજળીની ઝપેટમાં આવી ગયા અને કેમુર જિલ્લામાં ૩-૩ જયારે પૂર્વી ચંપારણ્ય, સિવાન, ભોજપુર, અરવલ અને પટનામા ર-ર લોકોના મોત થઇ ચુકયા છે.

 

(12:16 am IST)