Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

મંગળયાન મિશન જાદુથી નહી જમીની સ્તર પર કરવામાં આવેલ કામથી થયુઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની પ્રતિક્રિયા

     પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કહ્યું છે કે મંગળયાનની સફળતા કોઇ જાદુથી નહી પણ તેના માટે જમીની સ્તર પર સતત કામ કરવામાં આવ્યુ.

     એમણે અંગ્રેજો દ્વારા ભારતીયોના દમનનુ ઉદાહરણ આપતા કહ્યૂં કે ભારતને ભૌતિક તૌર પર ઘણી વખત જીતવામા આવ્યુ પણ આધ્યાત્મિક રીતે નહી. ભારત હંમેશા  આનાથી બહાર નીકળવામા સફળ રહ્યું છે.

 

(11:14 pm IST)