Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

આપઘાતનું કારણ શું?

અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પ્રયોસા રેસીડેન્સીમાં રહેતા અને કાપડની દુકાનમાં નોકરી કરતાં ભાઈઓ ગૌરાંગ પટેલ અને અંબરીશ પટેલે પહેલા ચારેય બાળકોના મોત નિપજાવ્યા બાદ આ બંને ભાઈઓએ પણ આપઘાત કરી લીધો હતો. બાળકો અને ગૌરાંગ તેમજ અંબરીશની ફાઈલ તસ્વીર.

(2:43 pm IST)