Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

ઝરખંડના મુખ્યમંત્રીએ ગલવાનમા જાન ગુમાવનાર જવાન ગણેશ હાંસદાને શ્રધ્ધાંજલિ અર્પિત કરી

ઝારખંડના મુખ્યમંત્રીએ ગલવાનમા જાન ગુમાવનાર જવાન ગણેશ હાંસદાને શ્રધ્ધાંજલિ ગુમાવનાર જવાન ગણેશ હાંસદાને શ્રધ્ધાંજલિ અર્પિત કરી સીમા પર શહીદ થયેલ જવાનના પરિવારના આશ્રિત હવેથી અન્ય સુવિધાઓ સાથે રાજયમાં કોઇપણ જગ્યાએ પોતાની પસંદનો ભૂખંડ લઇ શકે છે આ ભૂખંડ પર પેટ્રોલ પંપ હેતુથી અમે પેટ્રોલિયમ મંત્રાલયને આવેદન કરશું.

(12:00 am IST)