Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

બંધારણના નવા મૂલ્યો માટે જનવાદી તાકાતોથી લડવું ન્યાય પાલિકાનુ કર્તવ્યઃ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇનુ નિવેદન

ભારતના મુખ્ય  ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઇએ બુધવારના શાંધાઇ સહયોગ સંગઠન (એસસીઓ) ના સદસ્ય દેશોના જજોને  સંબોધન કરતા કહ્યું છે કે બંધારણીય  મુલ્યોની રક્ષા માટે જનવાદી તાકાતોથી લડવું ન્યાયપાલીકાનુ કર્તવ્ય છે.

ચીફ જસ્ટીસ રંજન  ગોગોઇએ કહ્યું જો કોઇ ન્યાયીક પ્રણાલીની ઉપર જનતાને વિશ્વાસ નહી હોય તો એમના ફેસલા ન્યાય નહી કરે.

જનવાદી તાકાતો આ દિવસોમાં પ્રભાવિત થતી જોવા મળી રહી છે.

(11:56 pm IST)