Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

અનંતનાગમાં શહીદ થયેલ મેજર કેતનના પરિવારને યુપી સરકાર આપશે રૂ. રપ લાખ અને સરકારી નોકરી

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ અનંતનાગમાં ૧૭ જુનના આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલ મેરઠના રહેવાસી મેજર કેતન શર્માના પરિવારને રૂ.રપ લાખની આર્થીક મદદ કરશે. અને પરિવારના એક સદસ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મેજર કેતનના નામ પર એક સડકનું નામ પણ રાખવામાં આવશે.

 

(11:26 pm IST)