Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

પહેલા તે એમ કહેતા હતા કે બે હજાર રૂપિયાની નોટ લાવશું ભ્રષ્ટાચાર બંધ થઈ જશે: કેજરીવાલના પ્રહાર

અમે કહીએ છીએ કે વડાપ્રધાન શિક્ષિત હોવા જરૂરી છે. અભણ પીએમ કંઈ પણ બોલે છે અને જનતા ભોગવે છે

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે પહેલા તેમણે કહ્યું હતું કે બે હજાર રૂપિયાની નોટ લાવીને ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. હવે તેઓ કહી રહ્યા છે કે 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવવાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. અમે કહીએ છીએ કે વડાપ્રધાન શિક્ષિત હોવા જરૂરી છે. અભણ પીએમ કંઈ પણ બોલે છે અને જનતા ભોગવે છે

   
(11:18 pm IST)