Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

પી એમ મોદીએ સ્પષ્ટ કરવું જોઇએ કે તે ગોડસે વિશે શું વિચારે છે : પ્રિયંકા

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સાધ્વી પ્રજ્ઞાના નાથુરામ ગોડસેને દેશભકત બતાવવાવાળા નિવેદન પર કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ ફકત આ કહેવુ છે કે મનથી પ્રજ્ઞાને માફ નહી કરૂ. પ્રિયંકાએ કહ્યું પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કરવું જોઇએ કે તે મહાત્મા ગાંધીના હત્યારા ગોડસે બારામા શુ વિચારે છે.

(11:04 am IST)