Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ગોડસએ ગાંધીના શરીરને માર્યુ, પ્રજ્ઞાને એમના આત્માની હત્યા કરી : કૈલાશ સત્યાર્થી

નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થીએ શનિવારના કહ્યું કે ગોડસેએ ગાંધીના શરીરની હત્યા કરી હતી. પણ પ્રજ્ઞા જેવા લોકો એમના આત્માની હત્યા સાથે અહિંસા, શાંતિ, સહિષ્ણુતા અને ભારતની આત્માની હત્યા કરી રહ્યા છે. એમણે કહ્યું કે છોટે ફાયદે કા મોહ છોડ પ્રજ્ઞાની હકાલપટ્ટી કરી બીજેપી રાજધર્મ નિભાવે છે.

(12:00 am IST)