Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સાધ્વી પ્રજ્ઞાના નિવેદનથી હોબાળો આઇપીએસ એસોસીએશન એ કરી નિંદા : કહ્યું કરકરેએ આપી હતી કુરબાની

બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ દ્વારા મહારાષ્ટ્રના પૂર્વ એટીએસ ચીફ હેમંત કરકરે પર આપેલ નિવેદન પર આઇપીએસ એસોસીએશનએ કહ્યું છે કે અશોકચક્રથી સમ્માનિત દિવંગત આઇ પી એસ હેમંત કરકરેએ આતંકવાદીઓથી લડતા કુરબાની  આપી હતી. એસોસીએશનએ કહ્યું અમે અપમાનજનક નિવેદનની નિંદા કરીએ છીએ. અમારી માંગ છે કે અમારા બધા શહીદોની કુરબાનીઓનુ સમ્માન થાય.

(12:01 am IST)