Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ લોકોને અનાવશ્ય ન નીકળવાની અપીલ કરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ ગુરુવારના રાજયના લોકોને અપીલ કરી છે કે તેઓ અનાવશ્યક રીતે પોતાના ઘરોની બહાર નીકળે જેથી કોરોના વાયરસને ફેલાતો રોકી શકાયઠાકરેએ વિષાણુ વિરૃદ્ધ યુદ્ધમાં લોકોનો સહયોગ માગતા કહ્યું કે સરકારની અપીલ પછી સાર્વજનિક સ્થળો પર જવાવાળા અને સાર્વજનિક યાતાયાત પ્રણાલીનો ઉપયોગ કરવાવાળા લોકોની સંખ્યામા ઘટ આવી છે. એમણે કહ્યું કે સંપૂર્ણ રીતે સમાપ્ત થવુ જોઇએ.

(11:33 pm IST)