Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોના વાયરસના કહેરને કારણે શાહીનબાગમાંથી પ્રદર્શનકારીઓને તાકીદે હટાવવા સુપ્રીમમાં અરજી

નવી દિલ્હી : કોરોના વાયરસને ધ્યાન રાખતા દિલ્હી શાહીન બાગમાંથી પ્રદર્શનકારીઓને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે.

(1:46 pm IST)