Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

રામનું અસ્તિત્વ નકારવાવાળી પાર્ટી પોતાને પાંડવ કહે છેઃસીતારમણ

રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે, શ્રીરામના અસ્તિત્વ ઉપર સવાલ ઉઠાવનાર પાર્ટી આજે પોતાને પાંડવ કહી રહી છે : સીતારમણના આધારે, ભાનપ અધ્યક્ષ અમીતભાઈ શાહને કોર્ટે છૂટા કર્યા છે જ્યારે રાહુલ 'નેશનલ હેરાલ્ડ' મામલે જમાનત પર છૂટેલ છે

(2:51 pm IST)