Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

અયોધ્યામાં મંદિર અને લખનૌમાં મસ્જિદ-એ-અમનના નિર્માણ પ્રસ્તાવની માંગ ઉઠાવાઈ

ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના ચેરમેન વસીમ રિજવીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે અયોધ્યામાં રામમંદિર અને લખનૌમાં મસ્જિદ-એ-અમનના નિર્માણનો પ્રસ્તાવ રાખવાની માંગ કરી

(2:51 pm IST)