Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

મોદી-મુકત ભારત માટે બધી પાર્ટીઓ એક થાઓઃ રાજ ઠાકરે

એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે 'મોદી મુકત ભારત' માટે બધી પાર્ટીઓને એકજૂટ થવાનું કહ્યું : તેઓએ જણાવ્યું કે, 'ભારતે પોતાની પહેલી આઝાદી ૧૯૪૭ અને બીજી ૧૯૭૭માં મેળવી : ૨૦૧૯માં ભારતને ત્રીજી આઝાદીની જરૂર જરૂર પડશે' : ઠાકરેના આધારે, જો તપાસ કરવામાં આવે તો નોટબંધી આઝાદ ભારતના સૌથી મોટા ગોટાળા રૂપે સામે આવી શકે છે

(2:20 pm IST)