Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

સીએનેના સમર્થનમાં ઉતર્યા ધ ગ્રેટ ખલીઃ કહ્યું આતંકવાદીઓને હિન્દુસ્તાનમાં ઘૂસવા નહી દઇએઃ હિન્દુસ્તાન અહીના નાગરિકો માટે બન્યો છે ઉગ્રવાદીઓ માટે નહી.

મશહૂર રેસલર દીલીપસિંહ રાણા ઉર્ફે ગ્રેટ ખલીનુ કહેવું છે કે નાગરિકતા સંશોધન અધિનિયમનું સમર્થન કરે છે. એમણે કહ્યું કે વિદેશોથી ઘૂસપેઠ કરી ઘણા લોકો ભારતમાં ગેરકાયદે ઘૂસી રહ્યા છે આવું હોવું જોઇએ. ખલીએ કહ્યું આપણા દેશમાં પહેલેથી ભૂખમરો અને બેરોજગારી છે.

            ખલીએ કહ્યું હિન્દુસ્તાન, હિન્દુસ્તાનના નાગરિકો માટે બન્યો છે. ઉગ્રવાદીઓ માટે નહી માઇનોરીટી બીજા દેશમાં પરેશાન કરે છે એમના માટે કાનૂન બન્યો છે. હિન્દુસ્તાન નાગરિકતા આપે તો બહુ સારી વાત છે.

(12:00 am IST)