Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

સીબીઆઇને રાજયમાં પ્રતિબંધ માટે આંધ્ર-બંગાળ પર જેટલીના પ્રહાર

સીબીઆઇને પોતાના રાજયમાં પેસતા રોકવા બદલ આંધ્રપ્રદેશ અને પં બંગાળની સરકારોને આડે હાથ લેતાં નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્‍યું હતું કે  પોતાના ભ્રષ્‍ટાચાર છુપાવવા માટેનુ આ પગલું  નોટબંધીનેય દેશહિતમાં ઉડાવાયેલું કદમ ગણાવનાર  જેટલીએ દાવો કર્યો છે કે પાંચ રાજયોની ચૂંટણીઓ પર નોટબંધીની કોઇ વિપરીત નહી થાય.

ચૂંટણી ઢંઢેરા જારી કરવાને  અહી આવેલા જેટલીએ  મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતુ કે પોતાના રાજયોમાં સીબીઆઇને પેસવા ન દેવાનું કહેતા રાજયો, પોતાના લોકોને બચાવવા અને ભ્રષ્‍ટાચાર છૂપાવવા માંગે છે પરંતુ તેમાં તેઓ કંઇ નથી મેળવી લેવાના કારણ કે આ ગોટાળા ખત્‍મ થવાના નથી.

 

 

 

 

(12:07 pm IST)