Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

બાળકોની જેમ બહાના બનાવી રહ્યા છે ચિન્મયાનંદઃ ધરપકડ નકકી છે : આરોપ લગાવનાર વિદ્યાર્થીની

     બેચેનીની ફરીયાદ પછી બીજેપી નેતા સ્વામી ચિન્મયાનંદને ડોકટરો દ્વારા ઇલાજ કરવાને લઇને તેના પર દુષ્કર્મનો આરોપ લગાવનારી લો ની વિદ્યાર્થીનીએ કહ્યું કે તે બાળકોની જેમ બહાના બનાવી રહ્યા છે એમની ધરપકડ નકકી છે.

     વિદ્યાર્થીનીએ પૂછયું, મારુ વિસ્તૃત નિવેદન છતા એસઆઇટીએ હજુ સુધી ચિન્મયાનંદ વિરૂદ્ધ એફઆઇઆર કેમ દાખલ નથી કરી ?

(12:07 am IST)